કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

સંસારીઓ અને સંતો



"સંસારીઓ દુખનો અંત શોધે છે, સંતો દુખનું કારણ શોધે છે" અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ પાછળ આ વાક્ય લખ્યું છે. ભારતના એક અબજ સંસારી લોકો દુખનો અંત શોધે છે. કેટલાક સંતોએ આ દુખનું કારણ શોધી નાંખ્યું છે – કોંગ્રેસ. આ સંતો તમને રસ્તામાં મળે તો તેમની લાળ ચાટજો, કેમ કે તેમાં પણ ગંગાજીનો વાસ હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો